Select Page
ન્યૂટ્રીચાર્જ બાયોએજ

ન્યૂટ્રીચાર્જ બાયોએજ

Rs. 1,500.00

ન્યુટ્રીચાર્જ બાયોએજ એ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલ ન્યુટ્રાસ્યુટિકલ છે, જે યકૃતના સ્વાસ્થ્ય માટે કુદરતી અર્કો, પ્રી બાયોટિક્સ અને પાચક ઉત્સેચકો (એન્ઝાઇમ્સ) ધરાવે છે. તે યકૃતનું રક્ષણ કરે છે અને તેને રીચાર્જ કરે છે તેમ જ આલ્કોહોલ અથવા તમાકુનું સેવન કરનારા લોકો, 50 વર્ષ કે તેથી વધુની વયના લોકો અથવા પાચનતંત્ર સંબંઘી કે યકૃતની સમસ્યા ધરાવનારા લોકોમાં પાચન સુધારે છે.


Nutricharge BioAge

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ બાયોએજ કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યુટ્રીચાર્જ બાયોએજ એ આપણા યકૃતને આલ્કોહોલથી થતાં નુકસાનથી બચાવવામાં મદદરૂપ થતો 53 કુદરતી ઔષધિઓ ધરાવતો દૈનિક સ્વાસ્થ્ય પૂરક આહાર છે અને તે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. આ સાથે જ, પાચનતંત્રના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા માટે તે 3 પ્રી- અને પ્રોબાયોટિક્સ તથા 16 એન્ઝાઇમ્સ પણ ધરાવે છે. યકૃત એ ખૂબ જ મહત્વનું અંગ છે અને તે 500 જેટલી કામગીરીઓ માટે જવાબદાર છે.
યકૃત એ શરીરની કેમિકલ ફેક્ટરી છે અને વિવિધ સ્રોતોમાંથી શરીરમાં પ્રવેશેલા વિષાક્ત પદાર્થોને શરીરમાંથી દૂર કરીને શરીરનું શુદ્ધિકરણ છે, પાચક ઉત્સેચકો ખાદ્યચીજોનું યોગ્ય રીતે પાચન કરવામાં મદદરૂપ થાય છે જ્યારે પ્રોબાયોટિક આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે.

કોણ સેવન કરી શકેઃ
1. જે લોકો આલ્કોહોલ કે તમાકુનું સેવન કરતાં હોય
2. 50 વર્ષ કે તેથી વધુ વય ધરાવનારા લોકો
3. જે લોકો પાચન સંબંધી કે યકૃતની સમસ્યાઓ ધરાવતાં હોય
ડોસેઝ: ન્યુટ્રીચાર્જ બાયોએજની એક કોટેડ ગોળી દરરોજ બપોરનું અથવા રાત્રિનું ભોજન લીધાના અડધા કલાક બાદ એક ગ્લાસ પાણી સાથે લેવી જોઇએ
એમઆરપી: 30 ગોળી (1 મહિનાનું પેક) ના એક પેક માટે રૂ. 1500

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ બાયોએજ” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *